Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું ત્રીજું અને ચોથું વચનામૃત શ્રીગોપાલલાલજીના એક એક વચનામૃતમાં પુષ્ટિમાર્ગના સત્ય સિદ્ધાંત નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્રીજા વચનામૃતમાં વૈષ્ણવે શ્રી ઠાકોરજીનો આશ્રય કર્યા પછી પોતાનું હીન ભાગ્ય છે એમ કોઈ દિવસ મનમાં લાવવું નહ... 24-Oct-2025
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું બીજું વચનામૃત પ્રભુ શ્રી ગોપાલલાલજી બીજા વચનામૃતમાં પુષ્ટિમાર્ગના સુંદર સિધ્ધાંતને ટુંકમાં સમજાવી રહ્યાં છે. કાનદાસ કાયસ્થ જે કચ્છ માંડવીના રહીશ હતા. તે શ્રીગોપાલલાલજીને પ્રશ્ન કરીને પુછે છે કે શ્રીઠાકોરજી (આપ) ક્ય... 24-Oct-2025
Bansi Joshi પરમ ભગવદી મેઘાજીનો પ્રસંગ સીહોરના ક્ષત્રિય રાવળ રાજા અખેરાજને ત્યો મેઘાજી નામે મહાપતિવૃત્તા પત્નિ હતા, તેમની પાસે શ્રી ગોપાલલાલના સેવક સેંદરડાના રહીશ અગ્યાસણા મોઢ બ્રાહ્મણ મોરારદાસ ભગવદ્ ગુષ્ટ કરતા. તેમના સંગે કરી, સંવત સોળસો ... 24-Oct-2025
Bansi Joshi પુષ્ટિમાર્ગમાં ભગવદ સેવાનું મહત્વ પુષ્ટિમાર્ગમાં સર્વોપરી સાધન સેવા છે. અને ફળ પણ સેવા જ છે. શ્રી ગોપાલલાલજી વચનામૃતમાં સમજાવી રહ્યા છે કે પુષ્ટિમાર્ગમાં સર્વોપરી ભાવથી સેવા છે. તેથી વૈષ્ણવે ભાવથી સેવા કરવી. તેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સ... 24-Oct-2025
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું પ્રથમ વચનામૃત એક વૈષ્ણવે શ્રી યમુનાજીનું મહત્તમ્ય કેવું છે તે વિશે પ્રશ્ન પૂછેલ છે ત્યારે શ્રી ગોપાલ લાલજીએ તે વૈષ્ણવ સામું જોઈને મંદ સ્મિત સાથે શ્રી યમુનાજીના સ્વરૂપ તથા જલ વિશે સમજાવતા શ્રી આચાર્ય મહાપ્રભુજી રચિત... 24-Oct-2025