Bansi Joshi પરમ ભગવદી તેજુબાઈ નો પ્રસંગ મરાઠી સાખી- મોઢ વણીક હળવદમાં જીવન, હતા શ્રીજીના દાસ. સેવે પ્રિયતમ પાદ સ્નેહથી, રહે એમાં રળીઆત. થઇ જગખ્યાત...હાં..સેવાના પરતાપ, તેજુ પુત્રી ભાવીક, તેની સેવે છે જેમ તાત. સંગીના રંગે રંગાણી, પડી ચિન ઉંડી... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું વિશમું વચનામૃત વિશ માં વચામૃતમાં બે વાત સ્પષ્ટ સમજાય છે. એક તો સંગ કર્યા પછી સત્ય માનવાથી કલ્યાણ છે. તે પ્રસંગને સિદ્ધાંતિક રીતે સમજાવવા શ્રી ગોપાલલાલજીએ પોતાનું અદભુત લીલા ચરિત્ર પણ દેખાડયું. અને સાથે સાથે બહિર્મુખ... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું અઢારમું અને ઓગણીસમું વચનામૃત અઢારમાં વચનામૃત માં શ્રી ગોપાલલાલજી પોતાના સેવકો ને અનન્યતા, દ્રઢતા અને પુષ્ટિમાર્ગીય સત્ય સિદ્ધાંત નું પાલન કેવી રીતે કરી રહ્યા છે તે સમજાવ્યું છે. પુષ્ટિમાર્ગમાં ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ સિવાય બીજા... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સત્તરમું વચનામૃત સત્તરમું વચનામૃત ખુબજ મહત્વનું છે. અને વારંવાર વાંચવા વિચારવા જેવું છે. જેના વાંચનથી મુખ્ય સમર્પણનો ભાવ ખાસ સમજાય તેવું છે.શ્રી ગોપાલલાલજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે અને સર્વને સેવા પ્રકારની ચર્ચા... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સોળમું વચનામૃત સોળમુ વચનામૃત શ્રી ઠાકોરજીની લીલા ચારિત્ર વાળુ છે અને તેમાં શ્રી ઠાકોરજીએ કેવું પ્રતાપ બળ દેખાડયુ. તેમજ માર્ગના સિદ્ધાંત નું ગુઢ રહસ્ય બતાવવામાં આવ્યું છે. કાનદાસને સંકટ આવ્યુ તો તેમણે ધીરજ રાખીને પ્ર... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું પંદરમું વચનામૃત શ્રી ગોપાલલાલજી શ્રી મુખથી રાસ પંચાધ્યાયની કથાનો પ્રસંગ પોતાના વૈષ્ણવોને સંભળાવી રહ્યા છે. પંદરમાં વચનામૃતમાં સૌ પ્રથમ શ્રવણનો અધિકાર સમજાવ્યો છે. ભગવદ કથા સાંભળનાર ઉપર કથાનો પ્રસંગ કહેવામાં આવે છે. ત... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું ચૌદમું વચનામૃત ચૌદમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી શ્રવણના અધિકારની વાત સમજાવી રહ્યા છે. તેમજ ચાર યુથનો પ્રસંગ કહી રહ્યા છે. તેમાં શ્રી રાધાજી પ્રસિદ્ધ અને બીજા ત્રણ યુથ ગુપ્ત છે. તેનો વિસ્તાર શુકદેવજીએ ન કર્યો તેનું ક... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું બારમું અને તેરમું વચનામૃત બારમું વચનામૃત કાનદાસના વાર્તા પ્રસંગમાં પણ મળી આવે છે. ઉપરના પ્રસંગમાં ઘણી જ સિદ્ધાંતિક વાત સમજાય છે. વાર્તા પ્રસંગમાં હંમેશા સિદ્ધાંત નું પ્રતિપાદન થતું હોય છે. અને સિદ્ધાંત ને સમજવામાં વાર્તા પ્રસં... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું દસમું અને અગિયારમું વચનામૃત દસમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી વ્રજભૂમિ ના વૃક્ષ લતા વગેરેનું સ્વરૂપ અને મહાત્મ્ય સમજાવી રહ્યા છે. તેમા ભગવદીયોનો દ્રોહ ક્યારેય ન કરવો. દ્રોહ કરવાથી મહાન હાની થાય છે. તેવું સ્પષ્ટ સમજાવી રહ્યા છે. વૃ... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું નવમું વચનામૃત નવમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી એ માલાનું સ્વરૂપ અને તુલસી કરતા વ્રજનું કાષ્ટ અધીક છે તે બતાવ્યું. પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ વેદાંતની ચર્ચા કરીને સમજાવ્યું. ભગવદીઓના લક્ષણ અને અનન્યાતા વિષે, નિષ્કામ... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સાતમું અને આઠમું વચનામૃત વચનામૃત સાતમાં માં લાલભટ્ટ નામના વૈષ્ણવે પ્રદશ્મપુરાણ ના આધારે શ્રી ગોપાલલાલજી સાક્ષાત પુર્ણ પુરૂષોત્તમનો અવતાર છે અને આચાર્ય વંશમાં પણ સાક્ષાત વિશેષજ્ઞ પુરૂષોત્તમ તરીકે પ્રાગટય લીધું છે. અને કૃષ્ણાવત... 24-Oct-2025 Blog
Bansi Joshi પ્રભુ શ્રી ગોપાલલાલજી નું પાંચમું અને છઠું વચનામૃત ઉપરોકત પાંચમાં વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી વેદાંતનો વિષય બૃહદારણ્ય ઉપનિષદના ભાષ્યની ચર્ચા સંભળાવી રહ્યા છે. તેમાં શુદ્ધ કર્મ માર્ગની વાતનો પ્રસંગ ચાલ્યો છે. તેમાં શુદ્ધ પુષ્ટિમાર્ગના કર્મનું પ્રતિપાદન ... 24-Oct-2025 Blog